પીએમ સૂર્ય ઘર યોજના : 300 યુનિટ સુધીની વિજળી મફત
પીએમ સૂર્ય ઘર યોજના : કેન્દ્ર સરકારની આ યોજના એટલે PM Surya Ghar Yojana (pmsuryaghar.gov.in), પીએમ સૂર્ય ઘર નિ:શુલ્ક વીજળી યોજનાને કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવનારને 300 યુનિટ વીજળી નિ:શુલ્ક મળશે. પીએમ સૂર્ય ઘર યોજના 2024 આ યોજનામાં 1 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં … Read more