PMJAY: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયાના વીમા કવચ મળશે,

PMJAY યોજના

PMJAY: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આરોગ્ય વીમા સહાયનો વિધિવત પ્રારંભ તારીખ 11-07-2023થી કરવામાં આવ્યો છે. આ પહેલા રાજ્યના નાગરિકોને 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળતું હતું, જેની મર્યાદા વધારવામાં આવી છે. PMJAY યોજના આ વીમા સહાયથી આયુષ્યમાન કાર્ડ ધારકોને ટ્રાન્સપ્લાન્ટ, ઈમ્પ્લાન્ટ અને ખર્ચાળ સર્જરીની સારવાર … Read more