અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

Navodaya Admission: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

Table of Contents

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 : ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ આપમાં આવે છે. આ પ્રવેશ માટે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગયેલ છે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2023-24
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર
પ્રવેશધોરણ 6
વર્ષ માટે પ્રવેશ2023-24
અરજી છેલ્લી તારીખ31-01-2023 (Extended : 08-02-2023)
પરીક્ષા તારીખ29-04-2023
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2023-24

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2011 થી 30/04/2013 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

આ પણ જુઓ : IB ભરતી 2023

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2022માં 7585 વિદ્યાર્થીઓમાંથી 4296 (56.6%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2022માં 3000 વિદ્યાર્થીઓમાંથી 1010 (33.7%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2022માં 24807 વિદ્યાર્થીઓમાંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

નવોદય વિદ્યાલય પ્રવેશ માટે યોગ્યતા

જે જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવાર વર્ષ 2022-23 દરમ્યાન ધોરણ 5માં સરકારી / સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય.

સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ 3 અને 4માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય.

જે જીલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જીલ્લાની શાળામાં ધોરણ 5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ.

ઉમેદવાર તારીખ 01-05-2011 અને 30-04-2013 (બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ.

જવાહર નવોદય વિદ્યાલય
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24

અરજી શરૂ તારીખ02/01/2023
અરજી છેલ્લી તારીખ31/01/2023
તારીખ લંબાવાઈ08-02-2023
પ્રવેશ પરીક્ષા તારીખ29/04/2023

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

નવોદય પ્રવેશ પરીક્ષા ડોક્યુમેન્ટ લિસ્ટ

સત્તાવાર જાહેરાત વાંચો.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાકની રહેશે.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

ક્રમવિષયપ્રશ્નમાર્ક્સસમય
1મેન્ટલ એબિલીટી ટેસ્ટ405060 મિનિટ
2એરીથમેટીક ટેસ્ટ202530 મિનિટ
3લેન્ગવેજ ટેસ્ટ202530 મિનિટ
કુલ801002 કલાક
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

નોંધ : ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા ફરજીયાત સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવી.

જાહેરાતઅહીં ક્લિક કરો
વિગતવાર માહિતીઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 FAQs

જવાહર નવોદય વિદ્યાલયના ક્યારથી ફોર્મ ભરાશે?

અરજી શરૂ તારીખ: 02/01/2023

જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

અરજી છેલ્લી તારીખ: 08-02-2023

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ ક્યારે મળી શકે?

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?

નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા તારીખ કઈ છે?

પ્રવેશ પરીક્ષા તારીખ: ૨૯ એપ્રીલ ૨૦૨૩

2 thoughts on “Navodaya Admission: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ