જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 : ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ આપમાં આવે છે. આ પ્રવેશ માટે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગયેલ છે.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023
પોસ્ટ ટાઈટલ | નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2023-24 |
પોસ્ટ નામ | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર |
પ્રવેશ | ધોરણ 6 |
વર્ષ માટે પ્રવેશ | 2023-24 |
અરજી છેલ્લી તારીખ | 31-01-2023 (Extended : 08-02-2023) |
પરીક્ષા તારીખ | 29-04-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://navodaya.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2023-24
ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2011 થી 30/04/2013 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.
આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023
નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24
વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
આ પણ જુઓ : IB ભરતી 2023
નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
- દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
- રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ
- ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2022માં 7585 વિદ્યાર્થીઓમાંથી 4296 (56.6%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- JEE (Advanced) 2022માં 3000 વિદ્યાર્થીઓમાંથી 1010 (33.7%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- NEET-2022માં 24807 વિદ્યાર્થીઓમાંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%.
આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા
નવોદય વિદ્યાલય પ્રવેશ માટે યોગ્યતા
જે જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવાર વર્ષ 2022-23 દરમ્યાન ધોરણ 5માં સરકારી / સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય.
સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ 3 અને 4માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય.
જે જીલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જીલ્લાની શાળામાં ધોરણ 5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
ઉમેદવાર તારીખ 01-05-2011 અને 30-04-2013 (બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ.
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24
અરજી શરૂ તારીખ | 02/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 31/01/2023 |
તારીખ લંબાવાઈ | 08-02-2023 |
પ્રવેશ પરીક્ષા તારીખ | 29/04/2023 |
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
નવોદય પ્રવેશ પરીક્ષા ડોક્યુમેન્ટ લિસ્ટ
સત્તાવાર જાહેરાત વાંચો.
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાકની રહેશે.
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
ક્રમ | વિષય | પ્રશ્ન | માર્ક્સ | સમય |
1 | મેન્ટલ એબિલીટી ટેસ્ટ | 40 | 50 | 60 મિનિટ |
2 | એરીથમેટીક ટેસ્ટ | 20 | 25 | 30 મિનિટ |
3 | લેન્ગવેજ ટેસ્ટ | 20 | 25 | 30 મિનિટ |
કુલ | 80 | 100 | 2 કલાક |
નોંધ : ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા ફરજીયાત સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવી.
જાહેરાત | અહીં ક્લિક કરો |
વિગતવાર માહિતી | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 FAQs
જવાહર નવોદય વિદ્યાલયના ક્યારથી ફોર્મ ભરાશે?
અરજી શરૂ તારીખ: 02/01/2023
જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?
અરજી છેલ્લી તારીખ: 08-02-2023
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ ક્યારે મળી શકે?
ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?
નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા તારીખ કઈ છે?
પ્રવેશ પરીક્ષા તારીખ: ૨૯ એપ્રીલ ૨૦૨૩
2 thoughts on “Navodaya Admission: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023”