અમને ફોલો કરો Follow Now

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in … Read more

Free Sewing Machine 2023 | મફત સિલાઈ મશીન યોજના 2023: સંપૂર્ણ માહિતી વાંચો

મફત સિલાઈ મશીન યોજના 2023

Free Sewing Machine 2023, મફત સિલાઈ મશીન યોજના 2023: મહિલાઓ પોતાનો સ્વ રોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં મફત સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય … Read more

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: જૂન 2023માં કેટલું અનાજ મળશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.50 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ જૂન-2023 માસનું વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા)નું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન … Read more

Manav Garima Yojana: માનવ ગરિમા યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

Manav Garima Yojana 2023 | માનવ ગરિમા યોજના 2023

Manav Garima Yojana 2023, માનવ ગરિમા યોજના 2023: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના 2023 હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુથી માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના … Read more

Gyan Shadhna Scholarship Examination: જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023

Gyan Shadhna Scholarship 2023

Gyan Shadhna Scholarship, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે એક નવી યોજના એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 જે અંતર્ગત ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 20,000/- અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 25,000/-ની સ્કોલરશીપ આપવામાં આવશે. Gyan Shadhna … Read more

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઈન અરજી કરો

Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના 2023

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂપિયા 120000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પર તારીખ 01-04-2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Manav … Read more

Solar Rooftop Yojana: સોલાર રૂફટોપ યોજના 2023

Solar Rooftop Yojana 2023

Solar Rooftop Yojana 2023: હાલના સમયમાં ગુજરાત અને દેશમાં સોલાર પ્રોજેક્ટથી વિજળી ઉત્પન્ન કરવાનું પ્રમાણ વધ્યું છે જેના ભાગ રૂપે સોલાર રૂફટોપ યોજના 2023 શરૂ છે. મેળવો વિજળી બીલમાંથી છૂટકારો, હવે નહી ભરવું પડે તમારે લાઈટબીલ. Solar Rooftop Yojana 2023 યોજનાનું ટાઈટલ Solar Rooftop Yojana 2023 યોજનાનું નામ ગુજરાત સોલાર રૂફટોપ યોજના 2023 મળવાપાત્ર સબસીડી … Read more

Awas Yojana: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી કરો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 : નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ … Read more

Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના 2023, ઓનલાઈન અરજી કરો @esamajkalyan

કુંવરબાઈનું મામેરું યોજના 2023

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીકતા વિભાગ હેઠળ શરુ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી કુંવરબાઈ મામેરું યોજના શરુ કરવામાં આવેલ છે. કુંવરબાઈનું મામેરું યોજના 2023 … Read more

PM Kisan Beneficiary List 2023: યાદીમાં નામ ચેક કરો

PM Kisan Beneficiary List 2023

PM Kisan Beneficiary List 2023: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. 2000ના ત્રણ જુદા જુદા હપ્તે છ હજારની સહાય ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. જે દર ચર મહીને આપવામાં આવે છે. યાદીમાં નામ હશે તે ખેડૂતોને મળશે … Read more