Andhra Train Accident : આંધ્રપ્રદેશમાં 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત

Andhra Train Accident

Andhra Train Accident : આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લા સ્થિત કંટાલાપાલી-આલામંડા સ્ટેશન વચ્ચે ઘટી હતી. અત્યાર સુધી 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. Andhra Train Accident આન્ધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત: આંધ્રપ્રદેશના વિજિયનગરમ પાસે મુસાફરોને લઈ જતી એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 13 લોકોના મૃત્યુ અને … Read more