ગુજરાતના સાંસ્કૃતિક વન
(વન મહોત્સવ)
ગુજરાતીમાં માહિતી વાંચવા
અહિયાં ક્લિક કરો
વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી.
શરૂઆત ક્યારે થઇ?
Learn more
ગુજરાતમાં શરૂઆત ક્યારે થઇ?
ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી મુખ્યમંત્રી શ્રી નરેન્દભાઈ મોદીના સમયમાં શરુ કરવામાં આવી છે.
Learn more
ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે ગુજરાતીમાં માહિતી વાંચવા
અહિયાં ક્લિક કરો
ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન
પ્રથમ : પુનિત વન
બીજું : માંગલ્ય વન
ત્રીજું : તીર્થંકર વન
ચોથું : હરિહર વન
પાંચમું : ભક્તિ વન
Learn more
ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન
છઠું : શ્યામળ વન
સાતમું : પાવક વન
આઠમું : વિરાસત વન
નવમું : ગોવિંદ ગુરુ સ્મૃતિ વન
દસમું : નાગેશ વન
Learn more
ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન
અગિયારમું : શક્તિ વન
બારમું : જાનકી વન
તેરમું : આમ્ર વન
ચૌદમું : એકતા વન
પંદરમું : મહીસાગર વન
Learn more
ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન
સોળમું : શહીદ વન
સત્તરમું : વિરાંજલિ વન
અઢારમું : રક્ષક વન
ઓગણીસમું : જડેશ્વર વન
વીસમું : રામ વન
Learn more
ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન
એકવીસમું : મારુતિ નંદનવન
બાવીસમું : વટેશ્વર વન
Learn more
(વન મહોત્સવ)
ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે ગુજરાતીમાં માહિતી વાંચવા
અહિયાં ક્લિક કરો