ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) : વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી.
ગુજરાતના સાંસ્કૃતિક વન
ગુજરાતના સાંસ્કૃતિક વન : ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી મુખ્યમંત્રી શ્રી નરેન્દભાઈ મોદીના સમયમાં શરુ કરવામાં આવી છે.
પોસ્ટનું નામ | ગુજરાત સાંસ્કૃતિક વન |
પોસ્ટ પ્રકાર | જનરલ નોલેજ |
વિષય | વન મહોત્સવ |
ગુજરાત વન મહોત્સવનો મુખ્ય હેતુ
- લોકોને વ્રુક્ષોના સાંસ્કૃતિક / પારંપરિક મહત્વ સમજવા માટે
- ઔષધિય વ્રુક્ષોથી લોકોને માહિતગાર કરવા
- વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા
- વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા
- પર્યટનને પ્રોત્સાહન આપવા
- આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા
દર વર્ષે 1 સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વનનું લીસ્ટ નીચે મુજબ છે.
પુનિત વન (55મો વન મહોત્સવ)
- પ્રથમ સાંસ્કૃતિક વન
- વર્ષ : 2004
- સ્થળ : ગાંધીનગર

માંગલ્ય વન (56મો વન મહોત્સવ)
- બીજું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2005
- સ્થળ: અંબાજી (બનાસકાંઠા)

તીર્થંકર વન (57મો વન મહોત્સવ)
- ત્રીજું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2006
- સ્થળ : તારંગા (મહેસાણા)

હરિહર વન (58મો વન મહોત્સવ)
- ચોથું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2007
- સ્થળ : સોમનાથ (ગીર સોમનાથ)

ભક્તિ વન (59મો વન મહોત્સવ)
- પાંચમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2008
- સ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર)

શ્યામળ વન (60મો વન મહોત્સવ)
- છઠ્ઠું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2009
- સ્થળ : શામળાજી (અરવલ્લી)

પાવક વન (61મો વન મહોત્સવ)
- સાતમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2010
- સ્થળ : પાલીતાણા (ભાવનગર)

વિરાસત વન (62મો વન મહોત્સવ)
- આઠમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2011
- સ્થળ : પાવાગઢ (પંચમહાલ)

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન (63મો વન મહોત્સવ)
- નવમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2012
- સ્થળ : માનગઢ (મહીસાગર)

નાગેશ વન (64મો વન મહોત્સવ)
- દસમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2013
- સ્થળ : દેવભૂમિ દ્વારકા

શક્તિ વન (65મો વન મહોત્સવ)
- અગિયારમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2014
- સ્થળ : કાગવડ (જેતપુર , રાજકોટ)

જાનકી વન (66મો વન મહોત્સવ)
- બારમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2015
- સ્થળ : વાસંદા (નવસારી)

આમ્ર વન (67મો વન મહોત્સવ)
- તેરમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2016
- સ્થળ : ધરમપુર (વલસાડ)

એકતા વન (67મો વન મહોત્સવ)
- ચૌદમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2016
- સ્થળ : બારડોલી (સુરત)

મહીસાગર વન (67મો વન મહોત્સવ)
- પંદરમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2016
- સ્થળ : વહેરાની ખાડી (આણંદ )

શહીદ વન (67મો વન મહોત્સવ)
- સોળમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2016
- સ્થળ : ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)

વિરાંજલિ વન (68મો વન મહોત્સવ)
- સત્તરમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2017
- સ્થળ : પાલ દઢવાવ (સાબરકાંઠા)

રક્ષક વન (69મો વન મહોત્સવ)
- અઢારમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2018
- સ્થળ : રુદ્રમાતા ડેમ સાઈડ (કચ્છ)

જડેશ્વર વન (70મો વન મહોત્સવ)
- ઓગણીસમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2019
- સ્થળ : અમદાવાદ

રામ વન (71મો વન મહોત્સવ)
- વીસમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2020
- સ્થળ : રાજકોટ

મારુતિ નંદનવન (72મો વન મહોત્સવ)
- એકવીસમું સાંસ્કૃતિક વન
- વર્ષ : 2021
- સ્થળ : કલગામ તા-ઉમરગામ વલસાડ

વટેશ્વર વન (73મો વન મહોત્સવ)
- બાવીસમું સાંસ્કૃતિક વન (22 મુ સાંસ્કૃતિક વન)
- વર્ષ : 2022
- સ્થળ : દૂધરેજ (સુરેન્દ્રનગર)
- 73માં વનમહોત્સવ અંતર્ગત 12 ઓગસ્ટ 2022ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 22માં સાંસ્કૃતિક વન “વટેશ્વર વન”નું લોકાર્પણ કરી ખુલ્લું મુકશે. 5 હેક્ટ જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયું છે વટેશ્વર વન.

નોંધ : કોઈ પણ ભૂલ હોય તો અમને અવશ્ય જાણ કરો.
બાલચોંડી ગામ