ગુજરાત અગ્નિવીર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @joinindianarmy.nic.in
ગુજરાત અગ્નિવીર ભરતી 2022 : ઇન્ડિયન આર્મી દ્વારા એઆરઓ અમદાવાદ / જામનગર ભરતી માટે અગ્નિવીર ગુજરાત ભરતી 2022 નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. અગ્નિવીર ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન મારફતે કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 15 ઓક્ટોબર 2022 થી 8 નવેમ્બર 2022ના રોજ … Read more