આંગણવાડી ભરતી 2023: સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અંદાજીત કુલ 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
- કુલ 10,000થી વધુ જગ્યાઓ.
- આંગણવાડી કાર્યકર / તેડાગરની જગ્યાઓ.
- e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- 30-11-2023 સુધી અરજી કરી શકાશે.
ગુજરાત આંગણવાડી ભરતી 2023
સમગ્ર ગુજરાતમાં વિવિધ આંગણવાડીમાં કાર્યકર/તેડાગરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 08-11-2023 થી 30-11-2023 રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારે જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Gujarat Anganwadi Bharti 2023
જીલ્લા મુજબ જગ્યાઓનું લિસ્ટ
જીલ્લો | આંગણવાડી કાર્યકર (વર્કર) | આંગણવાડી તેડાગર (હેલ્પર) |
રાજકોટ શહેર | 25 | 50 |
પાટણ | 95 | 244 |
જુનાગઢ શહેર | 18 | 23 |
નવસારી | 95 | 118 |
રાજકોટ | 137 | 224 |
બોટાદ | 39 | 71 |
ભાવનગર શહેર | 30 | 42 |
અમરેલી | 117 | 213 |
સુરેન્દ્રનગર | 99 | 144 |
વડોદરા શહેર | 26 | 62 |
દેવભૂમિ દ્વારકા | 82 | 158 |
નર્મદા | 55 | 111 |
ખેડા | 113 | 142 |
સુરત શહેર | 41 | 118 |
ભરૂચ | 102 | 177 |
તાપી | 43 | 111 |
મોરબી | 106 | 184 |
જામનગર શહેર | 22 | 42 |
અરવલ્લી | 79 | 103 |
ગાંધીનગર | 63 | 97 |
ગાંધીનગર શહેર | 12 | 20 |
પોરબંદર | 33 | 60 |
ભાવનગર | 120 | 253 |
પંચમહાલ | 98 | 309 |
મહીસાગર | 57 | 156 |
ગીર સોમનાથ | 56 | 79 |
જામનગર | 71 | 184 |
ડાંગ | 25 | 36 |
છોટા ઉદેપુર | 51 | 286 |
સુરત | 100 | 231 |
બનાસકાંઠા | 131 | 634 |
દાહોદ | 130 | 342 |
અમદાવાદ | 127 | 160 |
મહેસાણા | 139 | 212 |
વલસાડ | 97 | 307 |
કચ્છ | 253 | 394 |
અમદાવાદ શહેર | 140 | 343 |
જુનાગઢ | 84 | 125 |
સાબરકાંઠા | 101 | 129 |
આણંદ | 122 | 160 |
વડોદરા | 87 | 225 |
શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
વય મર્યાદા
આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર
આંગણવાડી કાર્યકર 10,000/- અને આંગણવાડી તેડાગર 5,500/-ને મળતું માનદ વેતન પ્રમાણે માનદ વેતન મળશે.
નોંધ : ઓફિશિયલ વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જઈને આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.
ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?
ગુજરાત આંગણવાડી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી છેલ્લી તારીખ : 30-11-2023
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
1 thought on “આંગણવાડી ભરતી 2023: 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી”