જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર

જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે.

પોસ્ટ નામ

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર

અરજી છેલ્લી તારીખ

15-10-2022

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

– દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા. – કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.