Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023, ગણેશ ચતુર્થી 2023: ગણેશ ચતુર્થી દિવસને ભગવાન શ્રી ગણેશજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂંજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. વર્ષ 2023માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં 19 સપ્ટેમ્બર 2023ના રોજ આવે … Read more