પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો 2022 સાણંદ

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે

જાહેરાત વાંચવા માટે  અહીં ક્લિક કરો

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.

ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ દ્વારા આયોજિત વિવિધ એકમો માટે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળા”નું આયોજન આઈટીઆઈ સાણંદ ખાતે તારીખ 12-09-2022ના કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

લાયકાત

– આઈટીઆઈ તમામ ટ્રેડ – 8 પાસ – 9 પાસ – 10 પાસ – 12 પાસ – ડિગ્રી ડીપ્લોમા – બીફાર્મ – એમફાર્મ – બીએસસી – બીકોમ – બીએ – બીબીએ

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

વય મર્યાદા

વય મર્યાદાની માહિતી જાહેરાતમાં આપેલ નથી. વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

ભરતીમેળા નિયમ

ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલો, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવું.

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

ભરતીમેળા સ્થળ

ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ, સાણંદ – વિરમગામ હાઈવે, વાસણા (ઇયાવા), સાણંદ, અમદાવાદ

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

ભરતીમેળા તારીખ / સમય

12/09/2022 (રવિવાર)

સવારે 9.00 કલાકે

વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો

ભરતી મેળામાં ભાગ લેવા માટે સમયસર હાજર રહેવું