વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ, કેન્દ્ર સરકારે PMGKAYની મુદત લંબાવી

વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ (PMGKAY)

વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની મુદ્દત આગામી જાન્યુઆરી 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે. આ યોજના હેઠળ ગરીબ વર્ગના 81 કરોડથી વધુ લોકોને 5 કિલો અનાજ દર મહીને વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ (PMGKAY) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના … Read more