નોકરી, યોજના કે નવા સમાચાર માટે સર્ચ કરો

Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના ગુજરાત | મફત પ્લોટ યોજના ફોર્મ

મફત પ્લોટ યોજના ગુજરાત

મફત પ્લોટ યોજના ગુજરાત : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ. મફત પ્લોટ યોજના ગુજરાત પોસ્ટ … Read more

વ્હાલી દીકરી યોજના 2024, યોજના વિશે માહિતી મેળવવા અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજના : ગુજરાત સરકાર દ્વારા દીકરીનું જન્મ પ્રમાણ વધારવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા, બાળ લગ્નઅટકાવવાના હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા વ્હાલી દિકરી યોજના શરુ કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાતની શરૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 2019માં શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની … Read more

સોલાર ફેન્સીંગ યોજના 2023: ઓનલાઈન અરજી કરો

સોલાર ફેન્સીંગ યોજના 2023

સોલાર ફેન્સીંગ યોજના 2023: I-KHEDUT પોર્ટલ સોલાર ફેન્સીંગ યોજના 20232 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે. આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 08/11/2023 સુધી અરજી કરવાની રહેશે. સોલાર … Read more

Bagayati Yojana 2023-24: બાગાયતી યોજના 2023, ઓનલાઈન અરજી કરો

બાગાયતી યોજના 2023

બાગાયતી યોજના 2023, Bagayati Yojana 2023 Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતભાઈઓને ખેતીમાં ઉત્પાદન વધારવા અને આર્થિક મદ મળી રહે એ માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. હાલમાં Gujarat Bagayati Yojana 2023 અમલમાં છે. જેમાં વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી શરૂ છે. બાગાયતી યોજના 2023 બાગાયતી યોજના માટે રાજ્યના ખેડૂતભાઈઓ i-KHEDUT Portal મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ikhedut portal પર વર્ષ … Read more

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023: ઓનલાઈન ડ્રોમાં પસંદ થયેલ ઉમેદવારની યાદી

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 : Manav Garima Yojana Beneficiary List, માનવ ગરિમા યોજના અંતર્ગત જે અરજીઓ થયેલ હતી તેમાંથી ઓનલાઈન ડ્રો થયેલ હતો જેમાં લાભાર્થીઓનો સમાવેશ થયેલ છે તે યાદી તારીખ 18-08-2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023 માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની … Read more

PM SVAnidhi Yojana: કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

PM SVAnidhi Yojana

PM SVAnidhi Yojana: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને રોજગાર માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના અગ્રણી બેંક મારફતે ધિરાણ, યોજનાનો લાભ મેળવવા મહાનગરપાલિકા/નગરપાલિકાનો સંપર્ક કરો અથવા https://pmsvanidhi.mohua.gov.in વેબ પોર્ટલ દ્વારા લોન અરજી કરી શકાશે. PM SVAnidhi Yojana અહી આપને જણાવી દઈએ કે પીએમ સ્વનીધી યોજનાની તારીખ ડીસેમ્બર 2024 સુધી લંબાવામાં આવી છે, આ યોજનાનો લાભ … Read more

PM યશસ્વી યોજના 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2023 : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ની સ્થાપના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વતંત્ર / સ્વાયત, આત્મનિર્ભર અને સ્વ-નિર્ભર પ્રીમિયર ટેસ્ટીંગ સંસ્થા તરીકે કરવામાં આવી છે, જેના દ્વારા PM યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ PM Yasasvi Scholarship Scheme માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે … Read more

eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ. ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન … Read more

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023

Samras Hostel Admission 2023

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને … Read more

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર … Read more