મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ
રોડ-રસ્તા સમારકામની કામગીરી: રાજ્યમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે જેના લીધે ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ખુબ જ નુકસાન થયું છે. રોડ-રસ્તા સમારકામની કામગીરી આ પરિસ્થિતિમાં રાજ્યના એક પણ નાગરિક તકલીફ ન પડે તે માટે રોડ, રસ્તા અને પુલની સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે જલ્દી પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ … Read more