એલોવેરા જેલ
જાણો ફાયદા
વાળના ફોલિકલ્સને ઉત્તેજીત કરવા અને હેર ગ્રોથ પ્રોત્સાહિત કરે છે
એલોવેરા તમારા વાળને સિલ્કી અને સોફ્ટ બનાવી શકે છે
સ્કેલ્પની ખંજવાળને દૂર કરી શકે છે
એલોવેરમાં જોવા મળતા પ્રોટીઓલિટીક એન્ઝાઈમ સ્કેલ્પના મૃત કોષોને સ્વસ્થ કરવામાં મદદ કરી શકે છે.
વાળને વધુ વ્યવસ્થિત અને ફ્રિઝ-ફ્રી કરી શકો છો
તેલયુકત સ્કેલ્પ પર તેલના ઉત્પાદનને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે
આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્યતા તપાસી લેવી