હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન 2022 @harghartiranga.com
હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ : ભારત દેશના આ વર્ષે 75માં સ્વતંત્ર દિવસના અવસર પર “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવવા જઈ રહ્યા છીએ, આ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “Har Ghar Tiranga” અભિયાનની જાહેરાત કરી છે. દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન. તિરંગા સાથે તમારી સેલ્ફી અપલોડ કરો … Read more