ગણેશ ચતુર્થી 2022 | ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થી 2022 : ગણેશ ચતુર્થી દિવસને ભગવાન શ્રી ગણેશજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર, ભગવાન શ્રીગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂંજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. વર્ષ 2022માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં 31 ઓગસ્ટ 2022ના રોજ … Read more