અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

74મો વન મહોત્સવ: વનકવચ સંસ્કૃતિક વનનું લોકાર્પણ, ગુજરાતના સાંસ્કૃતિક વન

74મો વન મહોત્સવ

74મો વન મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે આજે વનકવચ નું લોકાર્પણ કરીને રાજ્યના 74માં વન મહોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11,000 રોપાઓનાં ઉછેર સાથે નિર્માણ પામ્યું છે. 74મો વન મહોત્સવ વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ … Read more

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ