MYOJASUPDATE123 - MY OJAS UPDATE - Page 19 of 57

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSRTC કંડકટર ભરતી 2023: 12 પાસ માટે 3342 જગ્યાઓ માટે ભરતી

GSRTC કંડકટર ભરતી 2023

GSRTC કંડકટર ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની કુલ 3342 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 06-09-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. GSRTC કંડકટર ભરતી 2023 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની સીધી ભરતી (ફિક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે … Read more

74મો વન મહોત્સવ: વનકવચ સંસ્કૃતિક વનનું લોકાર્પણ, ગુજરાતના સાંસ્કૃતિક વન

74મો વન મહોત્સવ

74મો વન મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે આજે વનકવચ નું લોકાર્પણ કરીને રાજ્યના 74માં વન મહોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11,000 રોપાઓનાં ઉછેર સાથે નિર્માણ પામ્યું છે. 74મો વન મહોત્સવ વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ … Read more

Gujarat GDS Bharti 2023: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને અન્ય કુલ 30041 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે જેમાંથી ગુજરાતમાં 1850 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ભારતીય પોસ્ટ દ્વારા કુલ 30041 જગ્યાઓ … Read more

TAT Result 2023 Gujarat: TAT પરિણામ 2023, તમારું TAT રિઝલ્ટ ચેક કરો

TAT Result 2023 Gujarat

TAT Result 2023: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.25/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું. TAT Result 2023 Gujarat ધોરણ 9 અને 10 માટેની શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામ અંગે શિક્ષણમંત્રી દ્વારા ટ્વીટ કરાયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામની વિગતો જાહેર કરાઈ હતી. પરીક્ષા બોર્ડે જાહેર કરેલા પરિણામ … Read more

સિગ્નેચર બ્રીજ: PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ

સિગ્નેચર બ્રીજ: કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણધીન સિગ્નેચર બ્રિજની કામગીરી 92 ટકા પૂર્ણ થઇ ગઈ છે. ઓખા થી બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેચર બ્રીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સિગ્નેચર બ્રીજ બેટ દ્વારકા એ હિંદુ ધર્મના પ્રમુખ તીર્થસ્થાન હોવાની સાથે સાથે ભૌગલીક રીતે ટાપુ પર આવેલ તીર્થસ્થાન હોય ત્યાં જ્યાં … Read more

વરસાદની આગાહી: આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

વરસાદની આગાહી

વરસાદની આગાહી: હવામાન વિભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે સામાન્ય અથવા તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી આ વર્ષે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેના લીધે રાજ્યના દરેક ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે, જેના લીધે ઘણા ખરા ડેમ ઓવર ફળફલો … Read more

IBPS Bharti 2023: IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી

IBPS Bharti 2023

IBPS Bharti 2023: બેંકિંગ કર્મચારીઓની પસંદગીની સંસ્થા (Institutes of Banking Personnel Selection – IBPS) દ્વારા 3000+ જગ્યાઓ માટે IBPS PO ભરતી 2023 અને IBPS MT-XIII ભરતી 2023 બહાર પાડવામાં આવી છે. બેંક ભરતી 2023માં અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટીફીકેશન વાંચો અને ત્યાર બાદ અરજી કરો. IBPS Bharti 2023 સ્પેશ્યાલીસ્ટ ઓફીસર (SO) માટેની પ્રારંભિક પરીક્ષા ડિસેમ્બર … Read more

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023: આ વર્ષે સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023 રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે રાજ્યના દરેક જીલ્લામાં પણ મંત્રીઓ શ્રી દ્વારા અલગ અલગ જીલ્લામાં સ્વતંત્રતા પર્વ નિમિતે હાજરી આપવામાં … Read more

Meri Maati Mera Desh: મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો

Meri Maati Mera Desh Certificate | મેરી માટી મેરા દેશ

Meri Maati Mera Desh: મેરી માટી મેરા દેશ, એક દેશવ્યાપી અભિયાન છે, જે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થતા ઉપલક્ષ્યમાં મનાવાય છે. “मिट्टी को नमन, वीरों का वंदन” તેની ટેગ લાઈન છે. લોકોના નેતૃત્વમાં ચાલતું આ અભિયાન, ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ કાર્યક્રમનું સમાપન સમારોહ છે. “मेरी माटी मेरा देश” સમારોહ અંતર્ગત, દેશ પોતાની વિવિધ ઉપલબ્ધિઓનો … Read more

GSRTC Update: ગુજરાત એસટી બસ ભાડામાં વધારો

ગુજરાત એસટી બસ ભાડામાં વધારો

ગુજરાત એસટી બસ ભાડામાં વધારો: ગુજરાત એસટીમાં હવે મુસાફરી મોંઘી પડશે કારણ કે GSRTC દ્વારા બસના ભાડામાં સરેરાશ 20 થી 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 2014 પછી આ પ્રથમવાર ભાડામાં સુધારો કરીને વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટી બસ ભાડામાં વધારો એસ.ટી નિગમ દ્વારા વર્ષ 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જયારે અન્ય રાજ્યો … Read more

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ